ખેડૂતોને મળશે 5 લાખ સુધીની આરોગ્ય સારવાર

આરોગ્ય વીમા માટે કેન્દ્ર સરકાર દ્વારા કઈ યોજના ચલાવવામાં આવે છે?

આયુષ્માન ભારત પ્રધાન મંત્રી આરોગ્ય યોજના

આ યોજના હેઠળ ક્યુ કાર્ડ બંનાવમાં આવે છે?

આયુષ્માન કાર્ડ

આ કાર્ડ થી મફત કેટલી સારવાર મળે છે?

પાંચ લાખ રૂપિયા સુધી

તમે આયુષ્માન કાર્ડ કેવી રીતે બાનકી શકો?

તમે જનસેવા કેન્દ્ર માં જઈને અરજી રજીસ્ટ્રેશન કરાવી શકોછો.

આ યોજના હેઠળ કેટલા લોકોને આ યોજનાનો લાભ મળી શકે?

10 કરોડ ગરીબ પરિવારને