આજથી કમૂરતાં શરૂ:14 જાન્યુઆરી સુધી કોઈ માંગલિક કાર્ય થઈ શકાશે નહીં, સુખ-સમૃદ્ધિ અને અક્ષય પુણ્ય મેળવવા માટે આજના દિવસે કરો આ ઉપાય

ધન સંક્રાંતિએ ભગવાન ભાસ્કરના દિવાકર સ્વરૂપની પૂજા કરવાથી સારું સ્વાસ્થ્ય રહે છે અને લાંબી ઉંમર વય મર્યાદા વધે છે 14 જાન્યુઆરી સુધી સૂર્ય અને શનિનો દ્વિર્દ્વાદશ મોટો યોગ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ ગ્રહ સ્થિતિને અશુભ માનવામાં આવે છે. 17 ડિસેમ્બરના રોજ એટલે કાલે સૂર્યદેવ સવારે 9.58 કલાકે ધન રાશિમાં પ્રવેશ કરશે. જેને સૂર્ય … Read more