માઠા સમાચાર / હવેથી આ રાજ્યના ખેડૂતોના ખાતામાં જમા થશે નહીં પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો, જાણો શું છે કારણ

મોદી સરકાર દેશમાં ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત કરવા ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે જેમાં એક છે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના. આ યોજના અંતર્ગત સરકાર ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા જમા કરીને ખેડૂતોને આર્થિક સહાય કરે છે ત્યારે આ સ્થિતિ વચ્ચે આ યોજનાના લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. છત્તીસગઢ રાજ્યના લાભાર્થીએને પીએમ કિસાન … Read more

PM કિસાન યોજના અપડેટ: નવા વર્ષ પર 2000 રૂપિયાનો 13મો હપ્તો મળી શકે છે – Pm Kisan Yojana

પીએમ કિસાન યોજના ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય યોજના છે.  આ યોજનાની વિશેષતા એ છે કે તેમાં લાભાર્થી ખેડૂતોને સરકાર દ્વારા સીધી નાણાકીય સહાય આપવામાં આવે છે.  આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવે છે, જે દર ચાર મહિને 2000-2000 હજાર રૂપિયાના હપ્તામાં સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થાય છે.  અત્યાર સુધીમાં આ … Read more

PM Kisan Yojana: પીએમ કિસાન યોજનાના લાભાર્થી માટે કામના સમાચાર, જો ભૂલથી ખાતામાં પૈસા જમા થઈ ગયા હોય તો આ રીતે કરો પરત, જાણો આસાન રીત

PM Kisan Yojana: સરકારે દરેક PM ખેડૂત લાભાર્થીના બેંક ખાતાને યોજના સાથે જોડ્યા છે. જેના કારણે ખેડૂતોને પૈસા પરત કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. PM Kisan Samman Nidhi Yojana: પીએમ કિસાન યોજના હેઠળ સરકાર ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડી રહી છે. યોજના દ્વારા, સરકાર દ્વારા સીમાંત અને ગરીબ ખેડૂતોના ખાતામાં વાર્ષિક રૂ. 6,000 ટ્રાન્સફર કરવામાં … Read more