ખેડૂતો આનંદો! સોલાર પંપ માટે સરકાર આપી રહી છે 90% સબસીડી, આ રીતે લઈ શકો છો આ યોજનાનો લાભ

ભારતમાં ખેડૂતો હજુ પણ વરસાદ પર નિર્ભર છે. જો સમયસર વરસાદ સારો વરસી જાય તો પાકનું ઉત્પાદન સારું થાય છે. પરંતુ ઇન્દ્ર દેવ રિસાઈ જાય અને જો ચોમાસું સમયસર ન આવે તો ખેડૂતો માટે ખર્ચ કાઢવો મુશ્કેલ બનતો જાય છે. આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો ટ્યુબવેલ વડે સિંચાઈ કરીને ખેતી કરે છે. જેમાં ઘણો ખર્ચ પણ … Read more