JanDhan Account: સરકારની આ યોજના હેઠળ દર મહિને મળશે 3,000 રૂપિયા, જલ્દીથી ખોલાવો ખાતું; જાણો સંપૂર્ણ માહિતી

JanDhan Account: વાસ્તવમાં, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના મારફતે સરકાર જનધન ખાતા ધારકોને દર મહિને 3,000 રૂપિયા આપવાના છે. આ યોજનામાં માત્ર ને માત્ર થોડુ જ યોગદાન આપવુ પડશે, પરંતુ વૃદ્ધા વસ્થામાં પેન્શનની વ્યવસ્થા થઈ જશે. નવી દિલ્હીઃ જો તમારુ જનધન એકાઉન્ટ છે તો તમારા માટે ખુબજ સારા સમાચાર છે. જો તમે એકાઉન્ટ ખોલાવી રાખ્યુ … Read more