PM kisan yojana 12માં હપ્તાને લઈને મોટી અપડેટ, આ 10 ભૂલના કારણે ખાતામાં નહિ આવે 2,000 રૂપિયા

PM Kisan Samman Nidhi Yojna 2022

PM kisan yojana : જો તમે પણ કિસાન યોજનાના લાભાર્થી છો, તો આ ખબર તમારા માટે બહુ જ મહત્વની છે. વાસ્તવમાં મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાના અત્યાર સુધી 11 હપ્તા દરેક ખેડૂતોને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે અને બહુ જ જલ્દી 12મો હપ્તો પણ બહાર પાડવામાં આવશે. પરંતુ ક્યાંક તમે આમાંથી કોઈ … Read more