આમ આદમીનો વાયદો:કેજરીવાલે જાન્યુઆરીના અંત સુધીમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની ફરી જાહેરાત કરી

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન આડે માત્ર ગણતરીના દિવસોજ બાકી છે. ત્યારે દરેક રાજકીય પક્ષના નેતાઓ મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે લેખિતમાં ભવિષ્યવાણી કરતાં અરવિંદ કેજરીવાલ આજે સુરતમાં ફરી ભવિષ્યવાણી કરી છે. તેમણે લેખિતમાં દાવા સાથે કહ્યું કે, ગુજરાતમાં આપની સરકાર બને છે. અગાઉ અમે પંજાબ અને એ અગાઉ 2014ની … Read more