Ration Card/ ફ્રી રાશન લેવાવાળા લોકોના મોજે દરિયા, 80 કરોડ લોકો માટે મોદી સરકારનો મોટો નિર્ણય

જો તમારી પાસે પણ રેશન કાર્ડ છે અને કેન્દ્ર સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ લાભાર્થી છે તો આ સમાચાર તમારા ખુબજ કામના છે. મોદી કેબિનેટની 28 સપ્ટેમ્બરે થયેલી બેઠકમાં ગરીબો માટે ચલાવવામાં આવી રહેલી અન્ન યોજનાને હજુ પણ ત્રણ મહિના સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય અનુસાર યોજનાને … Read more