Good News: હવે પ્રધાનમંત્રી જન ધન યોજના ખાતા ધારકો ઘર બેઠા કરી શકશે કમાણી, જાણો કઈ રીતે મળશે ફાયદો?

PMJDY account holders benefits: ગરીબ લોકો માટે બેંકો સુલભ બનાવવા માટે, મોદી સરકારે હવે પ્રધાનમંત્રી જન ધન યોજના શરૂ કરી હતી. હવે સરકાર આ ખાતાધારકો માટે નવી યોજનાઓ લાવવાની પુરે પુરી તૈયારી કરી રહી છે. ખાતાધારકોને આ યોજનાઓનો લાભ બેઠકમાં મળશે. ખાતાધારકોને રોકાણ પર સારું વળતર તો મળશે જ પરંતુ સરકારને પણ યોજનાંથી ફાયદો થશે. … Read more

રૂપાણી, નીતિન પટેલને ભાજપે સોંપી મોટી જવાબદારી, સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, જુઓ કોણ ગજવશે ગુજરાત

ગુજરાતમાં ભાજપના 40 સ્ટાર પ્રચાર નેતાઓ સભા ગજવશે;નરેન્દ્રભાઈ મોદી, જે. પી. નડ્ડા, રાજનાથ સિંહ, અમિત શાહ સહિત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ સ્ટાર પ્રચારક • ગુજરાતમાં ભાજપના 40 સ્ટાર પ્રચારક નેતાઓ સભા ગજવશે • પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ સ્ટાર પ્રચારક • 15થી વધુ કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો … Read more