મહારાષ્ટ્રમાં આ વર્ષે વરસાદ સંબંધી બનાવોમાં કુલ 337નાં મોત – weather forcast in india

– વીજળી પડવાથી 70 નાં મોત, વિદર્ભમાં સૌથી વધુ જાનહાનિ મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં આકાશી વીજળી સામે રક્ષણ માટે ગોઠવાયેલાં એરેસ્ટર્સ નબળી ગુણવત્તાનાં મુંબઇ : 2022 ના ચોમાસામાં આખા મહારાષ્ટ્રમાં કુલ 337 વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. આમાંની 70 વ્યક્તિઓ વીજળી પડવાને કારણે મૃત્યુ પામી છે.વીજળી પડવાની સૌથી વધુ ઘટના મહારાષ્ટ્રના વિદર્ભ અને મધ્ય અને ઉત્તર મહારાષ્ટ્રમાં … Read more

ગુલાબી ઠંડી ને નોરતાની રાત, સાથે જોડીદારનો સાથ:હવે બે દિવસ વરસાદ બહુ નહીં કનડે, છતાં ખેલૈયાઓ તો ભર વરસાદમાં પણ ગરબે ઘૂમવા થનગને છે – weather forcast in gujarat

નવલી નોરતાની આજે પાંચમી રાત છે તો રાજ્યભરને ખેલૈયાઓ ગરબે ઘૂમવા થનગની રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદની ખાસ આગાહી નથી. આમ છતાં ક્યાંક છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. પરંતુ ખેલૈયાઓના ઉત્સાહમાં લગીરે ઓટ આવી નથી. જો કે, રાજ્યભરના ખેલૈયાઓ ગરબે ઘૂમવા સજ્જ છે. ગુલાબી ઠંડીનો અહેસાસ થશે : અમદાવાદ નવરાત્રિનું આજે પાંચમું નોરતું છે. … Read more

જામનગર જિલ્લામાં ભારતીય હવામાન વિભાગ દ્વારા 25 નવેમ્બરથી વરસાદી સીઝનની સમાપ્તિ જાહેર કરાઈ – weather forecast gujarat

જામનગર જિલ્લામાં આખરે ભારતીય હવામાન વિભાગ દ્વારા 25 નવેમ્બર થી વરસાદી સીઝનની સમાપ્તિ જાહેર કરવામાં આવી છે, અને જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામા વરસાદની સિઝનનો પિરિયડ પૂરો થયો છે. જોકે આગામી ૩૧મી નવેમ્બર સુધી જામનગર જિલ્લાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સક્રિય રહેશે. weather forecast gujarat 30 વર્ષના એવરેજ પ્રમાણે જામનગર જિલ્લામાં ચાલુ સિઝનમાં 104.17% વરસાદ નોંધાયો છે, … Read more

નવરાત્રીના બાકીના નોરતામાં પણ વરસાદ રમઝટ બોલાવશે? હવામાન વિભાગે કરી આગાહી

   – આગામી ત્રણ દિવસ અમદાવાદમાં વરસાદ રહેશે અમદાવાદ,તા. 29 સપ્ટેમ્બર 2022, ગુરુવાર કોરોનાના બે વર્ષ બાદ માંડ આ વર્ષની નવરાત્રી બધા જ ખેલૈયાઓ માટે ખાસ છે. બે વર્ષથી ખેલૈયાઓ ગરબે ગુમવાની રાહ જોઇને બેઠા હતા ત્યારે ખેલૈયાઓ માટે વરસાદ વિધ્ન બનતુ હોય તેવુ દેખાઇ રહ્યું છે. નવરાત્રિના પ્રથમ નોરતે જ મેઘરાજાની પધરામણી થઇ હતી … Read more

હવામાન વિભાગની આગાહીથી ખેલૈયાઓ ચિંતાતુર, આગામી ત્રણ દિવસ અમદાવાદમાં વરસાદનું જોર વધશે.

હવામાન વિભાહની આગાહી અનુસાર, સૌરાષ્ટ્રમાં છુટોછવાયો અને સામાન્ય વરસાદ રહેશે. જોકે આગામી ત્રણ દિવસ બાદ વરસાદની કોઈ આગાહી નથી. ત્રણ દિવસ પછી ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી. મેઘરાજા નવરાત્રિ દરમિયાન વરસાદી રમઝટ કરી રહ્યા છે. એવામાં રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. આવામાં હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગ … Read more

ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદે ખેલ્યો ‘રાસ’, ખેલૈયાઓ અને આયોજકોના અધ્ધર શ્વાસ, જાણો વરસાદની નવી આગાહી

હવામાન વિભાગ તેમજ નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે ગુજરાતમાં 3 જિલ્લામાં વરસાદી ઝાપટાં પડ્યા છે. • ખેલૈયાઓની મજા બગડશે? • આજે ગુજરાતના 3 જિલ્લામાં વરસાદની પધરામણી • અમરેલી,બનાસકાંઠા, અને ભરૂચમાં વરસાદ કોરોનાકાળના બે વર્ષ બાદ રંગેચંગે નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવરાત્રીના બીજા દિવસે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી … Read more

જોજો ખેલૈયા, વરસાદ રંગમાં ભંગ પાડી શકે:ગરબાને લાગ્યું વરસાદનું ગ્રહણ, અમદાવાદ-વડોદરા-રાજકોટ-સુરત… બધે જ વરસાદ પડવાની આગાહી

– નવલી નોરતાની રાતોને માણવા ગરવી ગુજરાતના યુવાધનનું હૈયું ક્યારનું થનગની રહ્યું હતું. આખરે બીજું નોરતું બેસી ગયું છે પરંતુ આ વખતે વરસાદ નોરતાની મજામાં વિલન બની રહ્યો છે.  સોમવારે સવારથી જ રાજકોટ, વડોદરા, સુરત તથા અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. આ કારણથી ઘણા સ્થળોએ તો પાણી પણ ભરાઈ ગયા છે. બરાબર ત્રણ વર્ષ અગાઉ … Read more

હવામાન વિભાગની મોટી આગાહી: આ રાજ્યોમાં 5 દિવસ પડી શકે ધોધમાર વરસાદ, જાણો ક્યાંથી અને ક્યારે લેશે ચોમાસું વિદાય

ભારતીય હવામાન વિભાગે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે અરુણાચલ પ્રદેશમાં 26 સપ્ટેમ્બરે અલગ-અલગ જગ્યાએ ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે. • હવામાન વિભાગે વરસાદ માટેની આગાહી કરી • ઘણા રાજ્યોમાં હળવાથી માધ્યમ વરસાદ પડશે • 30 સપ્ટેમ્બર પછી ચોમાસાની વિદાઈ થશે દેશના મોટાભાગના રાજ્યોમાં આ સમયે ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભારતીય હવામાન … Read more

સાવધાન/40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન, UPના 38 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર

અમૌસી સ્થિત ઝોનલ હવામાન વિભાગના કેન્દ્રે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાકમાં રાજ્યના 38 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે 26 સપ્ટેમ્બર સુધી વરસાદ થવાની આગાહી કરી છે. ત્યાર બાદ હવામાન ચોખ્ખું થઈ … Read more

અંબાલાલ પટેલની મોટી આગાહી: ચોમાસાની વિદાય સાથે નવરાત્રીમાં આ વિસ્તારોમાં પડશે વરસાદ

નવરાત્રીના દિવસોમાં પણ વરસાદની આગાહી અંગે તેમણે જણાવ્યુ કે, નવરાત્રીમાં 27મી તારીખે વાદળછાયું વાતાવરણ સર્જાઇ શકે છે અને 28 થી 2 તારીખ સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પણ પડી શકે છે. રાજ્યમાં ચોમાસું વિદાય તરફ વળ્યું છે. ત્યારે વરસાદની વિદાય વચ્ચે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં ઝાપટાં પડી રહ્યા છે. આજની વાત કરીએ તો નવસારીમાં વહેલી … Read more