હવે વરસાદ ક્યારે થશે ? વરસાદે લીધો આરામ ? પિયત કરવું હોય તો કરી નાખજો Varsad Agahi

વરસાદ ક્યારે varsad agahi

રાજ્યમાં આખા ઓગસ્ટ મહિના દરમિયાન સારા વરસાદની રાહ જોવાઇ પરંતુ ઝાપટાથી જ સંતોષ માનવો પડ્યો છે. આગામી સમયમાં પણ સારા વરસાદની કોઇ શક્યતા દેખાઇ રહી નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગાામી ચારેક દિવસ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે હજુ એકાદ દિવસ સૌરાષ્ટ્રમાં હળવાની વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે એ પછી વાતાવરણ … Read more

ગુજરાત પરથી ક્યારે હટશે માવઠાનું સંકટ!:અમરેલી બાદ આજે વલસાડમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, કેરીના પાકને વ્યાપક નુકસાન, હજુ બે દિવસ આગાહી

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભરઉનાળામાં ઠેર-ઠેર કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામ તાલુકામાં આજે સવારથી જ વરસાદ શરૂ થય ગયો હતો. જેથી કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો … Read more

હવામાન વિભાગની ભારે આગાહી : 15 અને 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર આગામી પાંચ દિવસ સુધી રહેશે આવુ વાતાવરણ અહી પડશે વરસાદ

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વધુ એક વખત ગરમી અને માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તો બે દિવસ અમદાવાદમાં ગરમી અંગે યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. • આગામી 5 દિવસ સુધી સૂકું વાતાવરણ રહેશે • આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની શક્યતા • 15 – 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર … Read more

અંબાલાલ પટેલની ભયંકર આગાહી, માર્ચ-એપ્રિલ મહિનો કાળ બનીને ત્રાટકશે- આ તારીખે કરા સાથે પડશે વરસાદ

રાજ્યમાં કમોસમી વરસાદ(Unseasonal rain)ને લઈને હવામાન વિભાગ(Meteorological Department) પછી હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ(Ambalal Patel) દ્વારા મોટી આગાહી કરી દેવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 14થી 17 માર્ચ સુધી કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા અને … Read more

ગુજરાતમાં ફરી વાતાવરણમાં પલટો, કરા સાથે વરસાદ : હવામાન વિભાગની આગાહી જોવો

ગુજરાતમાં છેલ્લા બે થી ત્રણ દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને સોમવારે અનેક વિસ્તારમાં વરસાદ, આંધી અને કરા પડવાનાં પણ સમાચાર સામે આવ્યાં હતાં. ખાસ કરીને સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારમાં ચોમાસા જેવો વરસાદ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે ઊભા પાકોને નુકસાન થાય તેવી ભીતિ સેવાય રહી છે. અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે … Read more

ગુજરાતમાં ઉનાળો પહેલાં જ સક્રિય થઈ જશે ચોમાસું: વધુ એક સિસ્ટમ સક્રિય, જાણો કયા વિસ્તારમાં ક્યારે પડશે વરસાદ?

આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગે એક આગાહી કરી છે. જેમાં કચ્છ, દેવ ભૂમિ દ્વારકા, જામનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ડાંગ, નર્મદા, દાહોદ અને બનાસકાંઠામાં વરસાદ પડશે. એટલું જ નહીં, 40 km/h સુધીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવી છે. Gujarat weather: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે આજે … Read more

આવતીકાલથી ત્રણ દિવસ સુધી માવઠા ની આગાહી, જાણો કયા દિવસે ક્યાં વિસ્તારમાં પડી શકે છે માવઠું…

આવતીકાલે રવિવારથી હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. જેના કારણે વાતાવરણ પર પણ અસર થતા ખેડૂતોના પાકને અસર પહોંચી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠું થાય તેવી શક્યતાઓ છે. ખેડૂતોની મુશ્કેલીઓ આ આગાહીના કારણે વધી છે. દિવસ દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો ઉભો પાક બગડશે … Read more

Weather Today: ઉત્તર ભારતના હવામાનમાં આવશે પલટો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, જાણો દેશભરમાં ક્યાં પડશે વરસાદ

Weather News Today: હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસમાં અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. તાપમાનમાં વધારો પણ થઈ શકે છે. Weather Update India: સોમવારથી ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હવામાન બદલાશે. જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં આગામી 2 દિવસ સુધી હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના … Read more

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ભર ઉનાળે આ વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે.

શિયાળો ધીમે ધીમે અલવિદા કહી રહ્યો હોય એવું લાગી રહ્યું છે અને હવે ઉનાળાનો અહેસાસ થઇ રહ્યો છે. તેની વચ્ચે ઘણા એવા માવઠાઓ પણ થઇ રહ્યા છે જેમાં ફરી એક વખતે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં ઉનાળામાં વરસાદ વરસશે એવી આગાહી કરવામાં આવી છે અને આ આગાહી મુજબ આ વિસ્તારમાં માવઠું થશે.તેમની … Read more

અંબાલાલ પટેલે હવામાનને લઈ શું આગાહી કરી?

આવતીકાલથી આવશે વાતાવરણમાં પલટો રાજ્યમાં કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળશે. કારણ કે, આગામી 3 દિવસ સુધી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. પશ્ચિમી પવન ફૂંકાતા ગરમીથી થોડી રાહત મળશે. વાતાવરણમાં આવનાર પલટાને પગલે આગામી 3 દિવસ સુધી ગરમી ઘટવાની આગાહી છે. 3 દિવસ બાદ કાળઝાળ ગરમી સાથે ઉનાળો આકરો બની રહેશે તેવી આગાહી હવામાન … Read more