મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : જિલ્લામાં અડધાથી એક ઇંચ વરસાદ

• આગોતરૂં વાવેતર કરનારા ખેડૂતોને ફાયદો : સારા પાકની આશા • પોરબંદર તાલુકામાં 34,રાણાવાવ તાલુકામાં 10 અને કુતિયાણા તાલુકામાં 30 mm વરસાદ પોરબંદર જિલ્લામાં દિવસો બાદ વહેલી સવારથી મેઘરાજાનું આગમન થયું હતું. પોરબંદર જિલ્લામાં આજે વહેલી સવારે વરસાદનો પ્રારંભ થયો હતો જેમાં પોરબંદર જિલ્લામાં કાલે સવારથી સાંજ સુધીમાં અડધા થી એક ઇંચ વરસાદ નોંધાયો હતો.આજે … Read more

ગુજરાતથી 1120 કિમી દૂર આફત લઇ રહી છે જન્મ! રાજ્યના તમામ બંદર પર બે નંબરનું અપાયું સિગ્નલ

• ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય નામના ભયંકર વાવાઝોડાનો ખતરો • હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતથી 1120 કિમી દૂર વાવાઝોડૂ આકાર લઈ રહ્યું છે • સંભવિત ચક્રવાતને ધ્યાનમાં રાખીને ગુજરાતનું નેવી અને વહીવટી તંત્ર એલર્ટ ઉપર • દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 9 અને 10 જૂને અસર દેખાવાની શક્યતા • સુરતનાં 42 ગામને એલર્ટ રહેવા સૂચના અને લોકોને સ્થળાંતરિત … Read more

હવે આ વાવાઝોડું મારી જ નાખશે…100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે…કઇ બે તારીખે વરસાદ ધબાધબી બોલાવશે…

ગુજરાત ઉપર વાવાઝોડના સંકટથી લોકોની ઊંઘ હરામ થઈ : અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાતાં હવે વાવાઝોડું ત્રાટકશે – વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા : ગુજરાતમાં ક્યાં ટકરાઈ શકે છે વાવાઝોડું ? રાજ્યમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે પાંચ દીવસ સુધી વરસાદી માહોલ જાવા મળી શકે છે. આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ … Read more

તૌકતે જેવું વાવાઝોડું ફરી ત્રાટકશે, આ તારીખે ગુજરાતના આ શહેરોમાંથી પસાર થશે

Gujarat Weather Forecast : 12 થી 14 જુન વચ્ચે ગુજરાતમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. 7 જૂન સુધીમાં, લો-પ્રેશર સિસ્ટમ લક્ષદ્વીપ નજીક ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે. જે પોરબંદર અને કચ્છના નલિયા વચ્ચે લેન્ડફોલ કરી તેવી શક્યતા છે. Ambalal Patel – અરબી સમુદ્રમાં જ્યારે જ્યારે તોફાન ઉઠે છે ત્યારે ત્યારે ગુજરાત પર મોટી ઘાત ઉભી થતી … Read more

બે-બે વાવાઝોડા સક્રિય, જાણો ગુજરાત પર શું અસર થશે ?, અંબાલાલ ની મોટી આગાહી.

ખેડુતો ચોમાસાના વરસાદની રાહ જોઈ રહયા છે, પરંતુ અત્યારે વાવાઝોડા સક્રિય થવાના સમાચાર સામે આવી રહ્યા છે. અરબી સમુદ્રની અંદર વાવાઝોડું સક્રિય થવાની શકયતા તો છે, પરંતુ બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાની શકયતા છે. બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થતી હોય તો તેની ગુજરાતના વાતાવરણમાં અસર જોવા મળતી હોય … Read more

ગુજરાત પરથી ક્યારે હટશે માવઠાનું સંકટ!:અમરેલી બાદ આજે વલસાડમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, કેરીના પાકને વ્યાપક નુકસાન, હજુ બે દિવસ આગાહી

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભરઉનાળામાં ઠેર-ઠેર કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામ તાલુકામાં આજે સવારથી જ વરસાદ શરૂ થય ગયો હતો. જેથી કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો … Read more

અંબાલાલ પટેલની ભયંકર આગાહી, માર્ચ-એપ્રિલ મહિનો કાળ બનીને ત્રાટકશે- આ તારીખે કરા સાથે પડશે વરસાદ

રાજ્યમાં કમોસમી વરસાદ(Unseasonal rain)ને લઈને હવામાન વિભાગ(Meteorological Department) પછી હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ(Ambalal Patel) દ્વારા મોટી આગાહી કરી દેવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 14થી 17 માર્ચ સુધી કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા અને … Read more

ગુજરાતમાં ફરી વાતાવરણમાં પલટો, કરા સાથે વરસાદ : હવામાન વિભાગની આગાહી જોવો

ગુજરાતમાં છેલ્લા બે થી ત્રણ દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને સોમવારે અનેક વિસ્તારમાં વરસાદ, આંધી અને કરા પડવાનાં પણ સમાચાર સામે આવ્યાં હતાં. ખાસ કરીને સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારમાં ચોમાસા જેવો વરસાદ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે ઊભા પાકોને નુકસાન થાય તેવી ભીતિ સેવાય રહી છે. અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે … Read more

ગુજરાતમાં ઉનાળો પહેલાં જ સક્રિય થઈ જશે ચોમાસું: વધુ એક સિસ્ટમ સક્રિય, જાણો કયા વિસ્તારમાં ક્યારે પડશે વરસાદ?

આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગે એક આગાહી કરી છે. જેમાં કચ્છ, દેવ ભૂમિ દ્વારકા, જામનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ડાંગ, નર્મદા, દાહોદ અને બનાસકાંઠામાં વરસાદ પડશે. એટલું જ નહીં, 40 km/h સુધીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવી છે. Gujarat weather: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે આજે … Read more

આવતીકાલથી ત્રણ દિવસ સુધી માવઠા ની આગાહી, જાણો કયા દિવસે ક્યાં વિસ્તારમાં પડી શકે છે માવઠું…

આવતીકાલે રવિવારથી હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. જેના કારણે વાતાવરણ પર પણ અસર થતા ખેડૂતોના પાકને અસર પહોંચી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠું થાય તેવી શક્યતાઓ છે. ખેડૂતોની મુશ્કેલીઓ આ આગાહીના કારણે વધી છે. દિવસ દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો ઉભો પાક બગડશે … Read more