Magfali na bhav-03-10-2022 આજે મગફળીમાં ભુકકા બોલાવતી તેજી, વેચતા પહેલા ભાવ જાણી લો, જાણો આજના તમામ બજારોના ભાવ – Magfali na bhav-03-10-2022

magfali

વાવાઝોડા સાથે વરસાદની આગાહી: વિદાય લેતા પહેલા ગુજરાતના આ વિસ્તારોને ઘમરોળશે વરસાદMagfali na bhav-03-10-2022 ઝીણી મગફળીના ભાવ રાજકોટના આજના બજાર ભાવ રૂપીયા 1050 થી 1370 રૂપીયા ભાવ બોલાયો. અમરેલીના આજના બજાર ભાવ રૂપીયા 800 થી 1250 રૂપીયા ભાવ બોલાયો. કોડીનારના આજના બજાર ભાવ રૂપીયા 950 થી 1362 રૂપીયા ભાવ બોલાયો. સાવરકુંલાના આજના બજાર ભાવ રૂપીયા … Read more

Gujarat Rain Update – નવરાત્રીના જામેલા રંગમાં વરસાદે પાડ્યો ભંગ, રાજ્યના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો

weather-forecast-today

Navratri Rain : ગુજરાતમાં નવરાત્રી ટાણે જ કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા ખેલૈયાઓની સાથે ગરબા આયોજકોની પણ ચિંતા વધી ગઈ છે. Gujarat Rain Update : રાજ્યમાં નવલા નોરતાનો માહોલ જામ્યો છે. ખેલૈયાઓ મન ભરીને ગરબે ઝૂમી રહ્યાં છે. ત્યારે ગરબા પ્રેમીઓ માટે માઠા સમાચાર આવી રહ્યાં છે. આજે … Read more

18-40 વર્ષના લોકો માટે ખુશખબર:10-20 હજાર કમાવ છો તો મળશે 5 હજાર પેન્શન, સરકારી અને પ્રાઇવેટ બંને કર્મચારીને ફાયદો થશે – Atal Pension Yojna

મોટા ભાગના લોકો એવી નોકરી ઈચ્છે છે, જેમાં રિટાયર થયા પછી પેન્શન મળે. જોકે 10-20 હજારની નોકરીમાં આ શક્ય નથી. આજકાલ તો અમુક સરકારી નોકરીઓમાં પણ પેન્શન મળતું નથી. એવામાં જો તમે અટલ પેન્શન યોજનામાં રોકાણ કરો છો તો તમને રિટાયરમેન્ટ પછી પેન્શન ચોકકસપણે મળશે. જો તમે એવું વિચારી રહ્યા છો કે આ અટલ પેન્શનની … Read more

PM Kisan: 12 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ક્યારે આવશે, નવી અપડેટ સામે આવી

PM Kisan: પ્રધાનમંત્રી કિસાન યોજના વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકાર આર્થિક રીતે નબળા ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપે છે. આ રકમ ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે. PM Kisan 12th installment:  કેટલાક સમયથી એવા અહેવાલો હતા કે કેન્દ્ર સરકાર 30 સપ્ટેમ્બર સુધીમાં PM કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો ટ્રાન્સફર … Read more

મહારાષ્ટ્રમાં આ વર્ષે વરસાદ સંબંધી બનાવોમાં કુલ 337નાં મોત – weather forcast in india

– વીજળી પડવાથી 70 નાં મોત, વિદર્ભમાં સૌથી વધુ જાનહાનિ મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં આકાશી વીજળી સામે રક્ષણ માટે ગોઠવાયેલાં એરેસ્ટર્સ નબળી ગુણવત્તાનાં મુંબઇ : 2022 ના ચોમાસામાં આખા મહારાષ્ટ્રમાં કુલ 337 વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. આમાંની 70 વ્યક્તિઓ વીજળી પડવાને કારણે મૃત્યુ પામી છે.વીજળી પડવાની સૌથી વધુ ઘટના મહારાષ્ટ્રના વિદર્ભ અને મધ્ય અને ઉત્તર મહારાષ્ટ્રમાં … Read more

PM Kisan Latest Updates/ પીએમ કિસાનના 12મા હપ્તાને લઈને આવ્યુ અપડેટ! હવે નહીં જોવી પડે રાહ

જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો, તો આ સમાચાર તમારા માટે જ છે. PM કિસાન સન્માન નિધિના 12મા હપ્તાની રાહ હવે લાંબી થઈ ગઈ છે. જો કે, મીડિયામાં ચાલી રહેલા સમાચારો અનુસાર, કેન્દ્રની મોદી સરકાર ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં રકમ નાખવા જઈ રહી છે. પીએમ કિસાનના ઓગસ્ટ-નવેમ્બરના હપ્તાની ચૂકવણી ન થવાને કારણે ખેડૂતો ચિંતિત … Read more

ગુલાબી ઠંડી ને નોરતાની રાત, સાથે જોડીદારનો સાથ:હવે બે દિવસ વરસાદ બહુ નહીં કનડે, છતાં ખેલૈયાઓ તો ભર વરસાદમાં પણ ગરબે ઘૂમવા થનગને છે – weather forcast in gujarat

નવલી નોરતાની આજે પાંચમી રાત છે તો રાજ્યભરને ખેલૈયાઓ ગરબે ઘૂમવા થનગની રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદની ખાસ આગાહી નથી. આમ છતાં ક્યાંક છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. પરંતુ ખેલૈયાઓના ઉત્સાહમાં લગીરે ઓટ આવી નથી. જો કે, રાજ્યભરના ખેલૈયાઓ ગરબે ઘૂમવા સજ્જ છે. ગુલાબી ઠંડીનો અહેસાસ થશે : અમદાવાદ નવરાત્રિનું આજે પાંચમું નોરતું છે. … Read more

આજે કપાસમા ભુકકા બોલાવતી તેજી, જાણો આજના કપાસના તમામ બજારોના ભાવ – kapas na bhva

kapas na bhva

kapas na bhvaવાવાઝોડા સાથે વરસાદની આગાહી: વિદાય લેતા પહેલા ગુજરાતના આ વિસ્તારોને ઘમરોળશે વરસાદવાવાઝોડા સાથે વરસાદની આગાહી: વિદાય લેતા પહેલા ગુજરાતના આ વિસ્તારોને ઘમરોળશે વરસાદ અમરેલીના આજના બજાર ભાવ રૂપીયા 999 થી 1830 રૂપીયા ભાવ બોલાયો. સાવરકુંડલાના આજના બજાર ભાવ રૂપીયા 1660 થી 1821 રૂપીયા ભાવ બોલાયો. જસદણના આજના બજાર ભાવ રૂપીયા 1400 થી 1792 … Read more

જામનગર જિલ્લામાં ભારતીય હવામાન વિભાગ દ્વારા 25 નવેમ્બરથી વરસાદી સીઝનની સમાપ્તિ જાહેર કરાઈ – weather forecast gujarat

જામનગર જિલ્લામાં આખરે ભારતીય હવામાન વિભાગ દ્વારા 25 નવેમ્બર થી વરસાદી સીઝનની સમાપ્તિ જાહેર કરવામાં આવી છે, અને જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામા વરસાદની સિઝનનો પિરિયડ પૂરો થયો છે. જોકે આગામી ૩૧મી નવેમ્બર સુધી જામનગર જિલ્લાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સક્રિય રહેશે. weather forecast gujarat 30 વર્ષના એવરેજ પ્રમાણે જામનગર જિલ્લામાં ચાલુ સિઝનમાં 104.17% વરસાદ નોંધાયો છે, … Read more

નવરાત્રીના બાકીના નોરતામાં પણ વરસાદ રમઝટ બોલાવશે? હવામાન વિભાગે કરી આગાહી

   – આગામી ત્રણ દિવસ અમદાવાદમાં વરસાદ રહેશે અમદાવાદ,તા. 29 સપ્ટેમ્બર 2022, ગુરુવાર કોરોનાના બે વર્ષ બાદ માંડ આ વર્ષની નવરાત્રી બધા જ ખેલૈયાઓ માટે ખાસ છે. બે વર્ષથી ખેલૈયાઓ ગરબે ગુમવાની રાહ જોઇને બેઠા હતા ત્યારે ખેલૈયાઓ માટે વરસાદ વિધ્ન બનતુ હોય તેવુ દેખાઇ રહ્યું છે. નવરાત્રિના પ્રથમ નોરતે જ મેઘરાજાની પધરામણી થઇ હતી … Read more