અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી, જાણો રક્ષાબંધનમાં શું છે આગાહી

હાલ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વાદળા ઘેરાયા છે. જોકે, અમદાવાદમાં વરસાદની શક્યતા નહીંવત છે. હવામાન વિભાગના ડાયરેક્ટ ડો.મનોરમા મોહન્તીએ જણાવ્યુંકે, હાલ ભલે વાદળછાયુ વાતાવરણ હોય પણ અમદાવાદમાં વરસાદની સંભાવના નથી. શહેરના કેટલાંક વિસ્તારોમાં ખાલી સામાન્ય વરસાદી છાટાં પડી શકે છે. પણ ભારે વરસાદની કોઈ સંભાવના … Read more

મેઘરાજાની રાજ્યમાં મેઘમહેર, જાણો આજે ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી?

ગુજરાતમાં થોડા દિવસથી વરસાદે વિરામ લીધો છે. વરાપ નીકળતા ખેડૂતો પણ પોતાની કામગીરીમાં જોતરાયા છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ એક આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવાયા અનુસાર આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોના વાતાવરણમાં બદલાવ આવી શકે છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયા … Read more

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, જાણો કયા પડશે મુશળધાર વરસાદ

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ આગામી સમયમાં વરસાદની સ્થિતિને લઇને સંભાવના વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની ગુજરાત પર અસર, આગામી સમયમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ, સમગ્ર સિઝન દરમિયાન વરસાદ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદની સંભાવના છે. ઘણા જિલ્લોમાં હળવા વરસાદની સંભાવના છે, જ્યારે … Read more

વાવાઝોડાને લઇને હવામાન વિભાગની મોટી આગાહી આવી સામે

રાજ્ય પર સંભવિત વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડા અંગે મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડા અંગે હવામાન વિભાગની એક મોટી આગાહી સામે આવી છે. જે પ્રમાણે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય છે. આગામી 12 કલાક બાદ વાવાઝોડું બની જવાની શક્યતા છે. આ સાથે જ તમામ પોર્ટ પર … Read more

ગુજરાતથી 1120 કિમી દૂર આફત લઇ રહી છે જન્મ! રાજ્યના તમામ બંદર પર બે નંબરનું અપાયું સિગ્નલ

• ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય નામના ભયંકર વાવાઝોડાનો ખતરો • હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતથી 1120 કિમી દૂર વાવાઝોડૂ આકાર લઈ રહ્યું છે • સંભવિત ચક્રવાતને ધ્યાનમાં રાખીને ગુજરાતનું નેવી અને વહીવટી તંત્ર એલર્ટ ઉપર • દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 9 અને 10 જૂને અસર દેખાવાની શક્યતા • સુરતનાં 42 ગામને એલર્ટ રહેવા સૂચના અને લોકોને સ્થળાંતરિત … Read more

હવે આ વાવાઝોડું મારી જ નાખશે…100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે…કઇ બે તારીખે વરસાદ ધબાધબી બોલાવશે…

ગુજરાત ઉપર વાવાઝોડના સંકટથી લોકોની ઊંઘ હરામ થઈ : અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાતાં હવે વાવાઝોડું ત્રાટકશે – વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા : ગુજરાતમાં ક્યાં ટકરાઈ શકે છે વાવાઝોડું ? રાજ્યમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે પાંચ દીવસ સુધી વરસાદી માહોલ જાવા મળી શકે છે. આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ … Read more

બે-બે વાવાઝોડા સક્રિય, જાણો ગુજરાત પર શું અસર થશે ?, અંબાલાલ ની મોટી આગાહી.

ખેડુતો ચોમાસાના વરસાદની રાહ જોઈ રહયા છે, પરંતુ અત્યારે વાવાઝોડા સક્રિય થવાના સમાચાર સામે આવી રહ્યા છે. અરબી સમુદ્રની અંદર વાવાઝોડું સક્રિય થવાની શકયતા તો છે, પરંતુ બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાની શકયતા છે. બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થતી હોય તો તેની ગુજરાતના વાતાવરણમાં અસર જોવા મળતી હોય … Read more

હવામાન વિભાગની ભારે આગાહી : 15 અને 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર આગામી પાંચ દિવસ સુધી રહેશે આવુ વાતાવરણ અહી પડશે વરસાદ

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વધુ એક વખત ગરમી અને માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તો બે દિવસ અમદાવાદમાં ગરમી અંગે યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. • આગામી 5 દિવસ સુધી સૂકું વાતાવરણ રહેશે • આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની શક્યતા • 15 – 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર … Read more

અંબાલાલ પટેલની ભયંકર આગાહી, માર્ચ-એપ્રિલ મહિનો કાળ બનીને ત્રાટકશે- આ તારીખે કરા સાથે પડશે વરસાદ

રાજ્યમાં કમોસમી વરસાદ(Unseasonal rain)ને લઈને હવામાન વિભાગ(Meteorological Department) પછી હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ(Ambalal Patel) દ્વારા મોટી આગાહી કરી દેવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 14થી 17 માર્ચ સુધી કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા અને … Read more

ગુજરાતમાં ફરી વાતાવરણમાં પલટો, કરા સાથે વરસાદ : હવામાન વિભાગની આગાહી જોવો

ગુજરાતમાં છેલ્લા બે થી ત્રણ દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને સોમવારે અનેક વિસ્તારમાં વરસાદ, આંધી અને કરા પડવાનાં પણ સમાચાર સામે આવ્યાં હતાં. ખાસ કરીને સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારમાં ચોમાસા જેવો વરસાદ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે ઊભા પાકોને નુકસાન થાય તેવી ભીતિ સેવાય રહી છે. અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે … Read more