અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી, જાણો રક્ષાબંધનમાં શું છે આગાહી

હાલ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વાદળા ઘેરાયા છે. જોકે, અમદાવાદમાં વરસાદની શક્યતા નહીંવત છે. હવામાન વિભાગના ડાયરેક્ટ ડો.મનોરમા મોહન્તીએ જણાવ્યુંકે, હાલ ભલે વાદળછાયુ વાતાવરણ હોય પણ અમદાવાદમાં વરસાદની સંભાવના નથી. શહેરના કેટલાંક વિસ્તારોમાં ખાલી સામાન્ય વરસાદી છાટાં પડી શકે છે. પણ ભારે વરસાદની કોઈ સંભાવના … Read more

હવામાન vs અંબાલાલ પટેલ: વરસાદના જોરમાં ઘટાડો, ભારે વરસાદ ક્યારે ?

જૂન-જુલાઇ મહિનામાં બારેમેઘ ખાંગા થયા બાદ ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાઇ ગયો છે. છેલ્લા 15 દિવસથી સારો વરસાદ ન નથતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતો સામે પિયતનો પ્રશ્ન ઊભો થયો છે. આવામાં સૌ કોઇ વરસાદ તરફ મીટ માંડીને બેઠા છે. રોજ વાદળછાયું વાતાવરણ સર્જાય છે, પરંતુ અમુક ભાગોમાં ઝાપટાથી જ સંતોષ માનવો પડે છે. આવામાં ખેડૂત … Read more

ગુજરાત વરસાદ : આજે ઉત્તર ગુજરાતના 3 જિલ્લા તથા સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે 25 જૂન માટે ઉત્તર ગુજરાત (North Gujarat) ના 3 અને સૌરાષ્ટ્ર (Saurashtra) ના 2 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ (Orange Alert) આપ્યું છે. આ 5 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ (Very Heavy Rain) ની સંભાવના. ગુજરાતમાં એક અઠવાડીયાથી મેઘરાજા તોફાની બેટીંગ કરી રહયા છે. મેઘરાજાએ પહેલા ગીર સોમનાથ, ત્યારબાદ દ્વારકા અને પછી જુનાગઢ તથા નવસારીમાં … Read more

ભારે મેઘમહેર થવાની આગાહી, વરસાદ લઈને ગુજરાતમાં આવી રહી છે એક સિસ્ટમ

Gujarat Weather Forecast: ગુજરાતમાં વરસાદ થવાની મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 17મી જુલાઈથી ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. UPથી આવનારુ સર્ક્યુલેશનથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે અમદાવાદમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગામી 16મી જુલાઈ સુધી હવામાન સામાન્ય … Read more

આ તારીખે એ થશે ગુજરાત મા ચોમાસા ની એન્ટ્રી ?? જાણી લો અંબાલાલ પટેલે એ શુ આગાહી કરી ??

ગુજરાતમાં બીપોરજોય નામના વાવાઝોડાથી ભારે તબાહી સર્જાય છે. વાવાઝોડું લેન્ડફોલ થયા પછી પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનો માહોલ છવાયેલો રહ્યો. આમ પણ આ વર્ષે માવઠાની અસર વધુ જોવા મળી છે, ત્યારે વિધિવત રીતે ચોમાસુ ક્યારે શરૂ થશે તે અંગે અંબાલાલ પટેલે હવે આગાહી કરી દીધી છે, ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે આખરે ચોમાસું ક્યારે … Read more

બિપરજોય વાવાઝોડું ગુજરાતમાં ત્રાટક્યું, આગામી કલાકોમાં પવનની ગતિ કેટલી રહેશે?

બિપરજોય વાવાઝોડું ગુજરાતના કાંઠે ત્રાટકી ચૂક્યું છે, સાંજે લગભગ સાડા છ વાગ્યે આ વાવાઝોડું ત્રાટક્યું છે. વાવાઝોડાને લઈને ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થય ચૂક્યો છે, પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. શુક્રવારે મધ્ય રાત્રિએ હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રે બિપરજોય વાવાઝોડાની સ્થિતિ અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, “બિપરજોય વાવાઝોડું ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું … Read more

ગુજરાતથી 1120 કિમી દૂર આફત લઇ રહી છે જન્મ! રાજ્યના તમામ બંદર પર બે નંબરનું અપાયું સિગ્નલ

• ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય નામના ભયંકર વાવાઝોડાનો ખતરો • હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતથી 1120 કિમી દૂર વાવાઝોડૂ આકાર લઈ રહ્યું છે • સંભવિત ચક્રવાતને ધ્યાનમાં રાખીને ગુજરાતનું નેવી અને વહીવટી તંત્ર એલર્ટ ઉપર • દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 9 અને 10 જૂને અસર દેખાવાની શક્યતા • સુરતનાં 42 ગામને એલર્ટ રહેવા સૂચના અને લોકોને સ્થળાંતરિત … Read more

હવે આ વાવાઝોડું મારી જ નાખશે…100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે…કઇ બે તારીખે વરસાદ ધબાધબી બોલાવશે…

ગુજરાત ઉપર વાવાઝોડના સંકટથી લોકોની ઊંઘ હરામ થઈ : અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાતાં હવે વાવાઝોડું ત્રાટકશે – વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા : ગુજરાતમાં ક્યાં ટકરાઈ શકે છે વાવાઝોડું ? રાજ્યમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે પાંચ દીવસ સુધી વરસાદી માહોલ જાવા મળી શકે છે. આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ … Read more

તૌકતે જેવું વાવાઝોડું ફરી ત્રાટકશે, આ તારીખે ગુજરાતના આ શહેરોમાંથી પસાર થશે

Gujarat Weather Forecast : 12 થી 14 જુન વચ્ચે ગુજરાતમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. 7 જૂન સુધીમાં, લો-પ્રેશર સિસ્ટમ લક્ષદ્વીપ નજીક ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે. જે પોરબંદર અને કચ્છના નલિયા વચ્ચે લેન્ડફોલ કરી તેવી શક્યતા છે. Ambalal Patel – અરબી સમુદ્રમાં જ્યારે જ્યારે તોફાન ઉઠે છે ત્યારે ત્યારે ગુજરાત પર મોટી ઘાત ઉભી થતી … Read more

બે-બે વાવાઝોડા સક્રિય, જાણો ગુજરાત પર શું અસર થશે ?, અંબાલાલ ની મોટી આગાહી.

ખેડુતો ચોમાસાના વરસાદની રાહ જોઈ રહયા છે, પરંતુ અત્યારે વાવાઝોડા સક્રિય થવાના સમાચાર સામે આવી રહ્યા છે. અરબી સમુદ્રની અંદર વાવાઝોડું સક્રિય થવાની શકયતા તો છે, પરંતુ બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાની શકયતા છે. બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થતી હોય તો તેની ગુજરાતના વાતાવરણમાં અસર જોવા મળતી હોય … Read more